રવિવાર, 20 ડિસેમ્બર, 2009

સુવિચાર

* દુનિયામાં મરવું સૌથી આસાન છે.- શેકસ્પિયર

* મન નરકને સ્વર્ગ બનાવી શકે છે અને સ્વર્ગને નરક. – મિલ્ટન

* વિચારશૂન્યતા એ આપણા યુગની સૌથી મોટી સાર્વજનિક આપત્તિ છે. – રસ્કિન

* પ્રેમ તો મિલનના અભાવમાં જ સંપૂર્ણ અને વ્યથામાં જ મધુર છે. – શરદચન્દ્ર

* સૌથી મોટી ભૂલ કોશિશ ન કરવી તે છે. – અનામી
* હસવાવાળા લાખોપતિ દુર્લભ છે. – કાર્નેગી