શુક્રવાર, 20 માર્ચ, 2009

સુવિચાર

લોકો સાપથી ડરે છે, તેવી જ રીતે જૂઠ બોલનાર માણસથી પણ ડરે છે. સંસારમાં સત્ય જ સૌથી મોટો ધર્મ છે, તે જ બધી વસ્તુઓનું મૂળ છે. – વાલ્મીકિ

ટિપ્પણીઓ નથી: