રવિવાર, 21 નવેમ્બર, 2010

યુવાન જ છે !

ભવિષ્યનો જ વિચાર કરનાર
ગમે તે ઉંમરનો હોય,
એ બાળક જ છે !

ભૂતકાળની જ સ્મૃતિઓ
વાગોળ્યા કરનારો ગમે તે ઉંમરનો હોય
એ વૃદ્ધ જ છે !

વર્તમાનકાળમાં જ જીવતો હોય,
એ કોઈપણ ઉંમરનો હોય,
યુવાન જ છે !
-મુનિ રત્નસુંદર વિજયજી

ટિપ્પણીઓ નથી: