હોમટિપ્સ
જે વ્યકિતને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાઉડર નાખીને એક ચમચી પીવો.
***
કપૂરનું તેલ ફર્નિચરના ખૂણાઓ પર લગાવવાથી માંકડ અને વાંદા થતા નથી.
***
કપડા પર પરસેવાના ડાઘ પડ્યા હોય તો નવસારવાળા પાણીમાં કપડા બોળવાથી ડાઘ દૂર થાય છે.
*****
- રાકેશ ઠક્કરના પ્રથમ પુસ્તક ‘હોમટિપ્સ’ માંથી
જે વ્યકિતને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાઉડર નાખીને એક ચમચી પીવો.
***
કપૂરનું તેલ ફર્નિચરના ખૂણાઓ પર લગાવવાથી માંકડ અને વાંદા થતા નથી.
***
કપડા પર પરસેવાના ડાઘ પડ્યા હોય તો નવસારવાળા પાણીમાં કપડા બોળવાથી ડાઘ દૂર થાય છે.
*****
- રાકેશ ઠક્કરના પ્રથમ પુસ્તક ‘હોમટિપ્સ’ માંથી
E mail- rmtvapi@yahoo.co.in
1 ટિપ્પણી:
Very Good, Keep it up
ટિપ્પણી પોસ્ટ કરો