સોમવાર, 11 જાન્યુઆરી, 2010

પ્રાર્થના

હે પ્રભુ,

હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં

તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;

અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં

તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;

પણ હું જો તારી પ્રાપ્તિ માટે જતારી ભક્તિ કરતી હોઉં

તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથીવંચિત ન રાખીશ. (સંત રાબિયા)